Monday, December 5, 2016

Demonetisation

We all are shocked with demonetisation of 500 & 1000 note were no longer legal tender. All were awaiting for substitute as new 500/- and 2000/- notes. As 500 & 1000/- notes were 86% value of notes being circulated, it is impossible to replace all of them in real-time keeping things secret. We have questions that the activity can be carried out much better way without affecting common man. That's debatable. But demonetisation has give amazing push to digital money and keep India ahead of other countries.

Corruption: demonetisation was carried out to fight with corruption. Although we have news where few MLAs are caught with crores of new rupees notes. How they received it? Are we saying new notes cannot be forged? That's unreal printing machines can easily make new notes. Also circulating forged notes is even simpler as people are unaware to verify them.

ATM queue: although we have limit of 2000/- exchange, people find various ways of doing again and again, keeping lot people yet starving for money or exchange in black. It's a month passed, yet people waiting at ATM queue.

Government Sector: Government should have enabled to transfer/collect bill with digital mode only. We have Bus service, traffic police, postal department, railway ticket counters not yet have PoS systems. 

Delhi: Most shop owners not willing to try such digital money. House owner also expects amount in cash. Even electricity bill is paid for us in cash. If we can't change it to digital world, despite our will. How badly villagers would have affected.

Incentive: When I transact with cash, no additional charge to be paid. When we think of PoS device, it has cost to shop owner. Government should incentives digital or charge for cash transaction.

Network: we are reliant on mobile network. In case you loose network, you either loose service. 

It will be amazing when digital transaction can happen with both merchant and customer being offline. Best of luck to Narendra Modi to make this real success for Indian economy.

Friday, September 11, 2015

Fixing wrong problems

Racing of horse cart about to start. There were  few participants in the race. Each one was equally eligible for winning the race. Race begin with a bullet shot. All participants picked up speed. Suddenly on of horse cart hit stone on the road and wheel went out. The cart was running slower now. Owner immediately decided to add 2 horses more. The race didn't went in his favour. He was shocked as earlier he was leading race, also he have not wasted time in decision when cart slowed down. He also observed horses were hurt and upset.

Here we all know that owner should have get wheels fixed. He thought slowness is caused by horse getting tired or underperforming. Where as problem was in design - missing wheel. He fixed wrong problem - horse's strength.

Are we doing same in real life? Let's think better to get right problem fixed than fast decision to fix wrong problem.

Friday, August 7, 2015

Favour to wife

you day after lunch in office I was washing tiffin. One of colleague was waiting for her turn in washing tiffins. The conversation started with being boy I am doing favour to my wife by doing such task. I was not agree to her point and went into long thought like I not only wash tiffin, I do help her as much as I can. Am I doing favour to her? No . Let's think of other side of story, she cooks food daily for us ,Is she doing favour? She takes care of daughter s study need. Is she doing favour? And most importantly she works to earn . she does favour? No . None of us do favour to others. In fact we all should try reduce burden of other as much as possible. Wife does not mean owner of household activities.
This leads to another thought, me and wife completed bachelor degree (although different fields). Then what rule makes her owner of cooking, cleaning, washing, grocery purchase, care for elderly. Well that does not mean its none of our business, lets hire maid for each task. This leads to different type of slavery. Anyways do as much as you can is golden rule I follow.
We always talk about male - female equality. That does not mean burden her with job and household activities and say I let my wife work. It could be better if you take of 50 % of her daily house hold workload.
I would say wife don't need favour as it is combine task.

Compare demolish joy

Every morning i start my day with reading news paper. Each day front page is covered by full page advertise. Most of them are from flipkart, snapdeal, paytm.. Etc. When i reach office, i see lots of people checking sites like carwale, flipkart. They do intense discussion about each newly launch car or mobile phones. Most sites i mentioned are aggregator sites. That means they provide platform between seller and buyer. These days almost every week new phone launch happens. The phone you purchased 3 months ago is considered outdated. As new mobile gives more feature in same price. I was lucky to use my last mobile for 5 years as Indians now changes their phone every 6 months.
Do we really gets benefits from aggregator sites? Is it worth to check all the offers daily? I would say it is not saving cost rather wasting precious time. It is too tempting to see 50% off and buy product. Actually we forget to check our needs or thinks this won't be this cheaper when we need it. It is very important to focus on needs. Best way of doing this is list down items you need e.g. food ingredients, books, etc. Then setup urgency , if you need medicine as you caught up with fever you have to buy that immediate without comparing. But you were checking medicine stock and found need to get more you can wait. Here you can actually compare prices and buy it.
How come comparison demolish joy here? Well, lets say you are all tuned up for performing exercise daily. You decided to buy new instruments for the same. Now your habit of comparing always thinks you would get cheaper than this. Well there is another reason too why you believe that you will find cheaper is economic changes , an year ago you had purchased same product in 40% less price than today's discounted price. So you keep your search on. Eventually you buy at almost same price but so late that you would have lost your enthusiasm of exercise.
Finally, Don't jump on offers, keep clean difference in your mind what you need vs what you desire. Don't waste money on desires, later on you may feel short of money for your needs.

Tuesday, August 27, 2013

संबध

દિલ અને દિમાગનું દ્વંદ્વ સતત ચાલતું રહે છે. આપણે બધા બહુ જ ડિપ્લોમેટિક થતાં જઈએ છીએ. દરેક બાબતના પ્લસ અને માઇનસનો વિચાર કરતી વખતે આપણે ક્યારેય એ નથી જોતાં કે તેનાથી આપણાં સંબંધો અને લાગણીના ગુણાકાર થશે કે ભાગાકાર? દરેક વાતમાં ફાયદો જ જોવાનું ઘણી વખત નુકસાનકારક સાબિત થતું હોય છે. સંબંધોની બાબતમાં આ વાત સૌથી વધુ લાગુ પડે છે. આપણી ગણતરીઓ જ આપણું વ્યક્તિત્વ છતું કરતી હોય છે.
તેને તું બહુ જ ટેક્ટફુલી ટ્રીટ કરજે. કોઈ વ્યક્તિને કંઈક સમજાવવાનું હોય કે કોઈ વાતે મનાવવાની હોય ત્યારે આપણે આવા શબ્દો વાપરીએ છીએ. ટેક્ટફુલી એટલે શું? માત્ર દિમાગનો ઉપયોગ કરીને કામ કઢાવવું? ધંધો, વ્યવસાય અને રોજગારના નિયમો સંબંધોમાં વાપરી ન શકાય. બધી ટ્રીક બધી જગ્યાએ લાગુ ન પડી શકે. તારે શું કરવું છે? એવું આપણે કોઈને પૂછીએ ત્યારે અંદરખાને તો આપણે તેની પાસે જે કરાવવું હોય એ જ વાત ગળે ઉતરાવવાના પેંતરા રચતા હોઈએ છીએ.
માણસની ઉંમર વધે એમ એ દિલને બદલે દિમાગનો વધુ ઉપયોગ કરતો થઈ જાય છે? કદાચ હા, કારણ કે એને દુનિયાના અનુભવો હોય છે. એટલે જ કદાચ દિલથી વિચારતો માણસ પણ ધીમે ધીમે દુનિયા જેવો જ થઈ જાય છે. જનરેશન ગેપ શું છે?જ્યારે આપણાથી નાના લોકો દિલથી વિચારતા હોય ત્યારે આપણે દિમાગને કામે લગાડતા હોઈએ છીએ. જે લોકોને દિલથી જીવવું હોય એની જિંદગીમાં આપણે દિમાગ વચ્ચે લાવીને એની જિંદગીને ખલેલ પહોંચાડીએ છીએ.
સમજદારીનો મતલબ સ્વાર્થી થઈ જવું નથી. હવે તો કોઈ માણસ આપણને સલાહ આપે ત્યારે પણ આપણને એવો સવાલ થાય છે કે એમાં એનો કોઈ સ્વાર્થ તો નથીને? એ માણસ મને આવી સલાહ શા માટે આપે છે? આપણને કેમ એવું નથી થતું કે એ માણસ મારું ભલું ઇચ્છે છે એટલે આવું કહે છે? કારણ કે ભલું ઇચ્છવાવાળા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે.
પ્રોફેશનાલિઝમ આજના આધુનિક સમયમાં સૌથી વધુ વપરાતો શબ્દ છે. કોર્પોરેટ કલ્ચર અને પ્રોફેશનાલિઝમ જાણે પર્યાય બની ગયાં છે. ડોન્ટ મિક્સ પ્રોફેશનલ અને પર્સનલ રિલેશન્સ એવું આપણે ઘણી વખત બોલીએ છીએ અને સાંભળીએ છીએ. સવાલ એ થાય કે પ્રોફેશનાલિઝમ એટલે શું ? માત્ર કામનું અને દામનું જ વિચારવાનું? ઓફિસમાં સાથે કામ કરતો માણસ માત્ર નોકરીના સમય પૂરતો જ મર્યાદિત છે? ટાર્ગેટ, એચિવમેન્ટ્સ અને ગોલ સેટિંગ જ બધુ છે? ઓફિસમાં માત્ર કામની જ વાત આપણે કરતાં થઈ ગયા છીએ, કામની વાત આવે ત્યારે લોકો કોઈની મજબૂરી કે વ્યથા પણ સમજવા હવે તૈયાર નથી. જો ભાઈ, તારા ઘરે જે પ્રોબ્લેમ હોય તે પણ અહીં તો તારે પર્ફોમ કરવાનું જ છે, એવું હવે સંભળાવવા લાગ્યું છે. વાત સાચી છે. પર્ફોમ તો કરવું જ પડે છે. પણ એ જ વાતને દિમાગને બદલે દિલથી ટેકલ ન કરી શકાય?
આપણે બધા જ કહીએ છીએ કે ઓફિસની વાતને ઘરમાં ન લઈ જવી અને ઘરની વાતને ઓફિસમાં નહીં લઈ જવાની. આ વાત મેનેજમેન્ટની દૃષ્ટિએ સાચી અને થોડા ઘણાં અંશે વાજબી પણ લાગે છે, પરંતુ આવું સોએ સો ટકા શક્ય છે? ના.. ઘરે પત્ની સાથે ઝઘડો થયો હોય તો ઓફિસના કામ વખતે એના વિચારો આવવાના જ છે, અને ઓફિસમાં જો બોસે ખખડાવ્યા હોય તો ઘરે છોકરાંવને રમાડતી વખતે મૂડ ખરાબ જ હોવાનો. માણસ મશીન નથી કે તરત સ્વીચ ઓફ કે સ્વીચ ઓન કરી દેવાય. હ્યુમન રિલેશન માત્ર એચઆર પોલિસી સુધી જ મર્યાદિત રહી ન શકે. મોટિવેશનનું મહાત્મ્ય આપણે સમજવા લાગ્યા છીએ. પણ માત્ર દિમાગના ઉપયોગથી કોઈનું દિલ જીતી શકાતું નથી. વિઝન અને મિશન સ્ટેટમેન્ટથી જ જીતી શકાતું હોત તો દરેક કંપની આજે ટોપ પર હોત. તમારા વિઝનમાં દિલની દૃષ્ટિ છે? તમારા મિશનમાં મનનો કોઈ મતલબ છે? પ્રોફેશનાલિઝમની વ્યાખ્યા આપણે નવેસરથી સમજવાની જરૂર છે. સંવેદનાને જીત્યા વગર સફળતા મળવાની નથી. હવે નોકરી બદલવાનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે આપણે પ્રોફેશનલ થઈ ગયા છીએ. જૂની નોકરીમાં સાથે કામ કરતાં કેટલા લોકો આપણને યાદ હોય છે? નોકરી બદલવાની સાથે મોબાઈલની ફોનબુક પણ બદલાઈ જાય છે. આપણા સંબંધો કેટલા બધા ખોખલા થઈ ગયા છે?
આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણું ધાર્યું પાર પાડવા માટે આપણે ખોટા રસ્તા તો નથી અપનાવતાને? એક વાર્તા સાંભળો. એક ગામમાં એક નગરશેઠ હતા. તેમણે કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું ન હતું. આખા ગામમાં તેની છાપ બદમાશ, સ્વાર્થી અને લુચ્ચાની હતી. આખી જિંદગીમાં તેણે એક જ સારું કામ કર્યું હતું. પીવાના પાણી માટે ગામમાં કૂવો ખોદાવ્યો હતો. ગામના લોકો એ કૂવામાંથી પીવાનું પાણી મેળવતા હતા. જો કે પછી નગરશેઠે લોકોને ખંખેરવાના એટલા બધા ધંધા કર્યા હતા કે કોઈ તેના વિશે સારું બોલતું ન હતું. નગરશેઠ બુઢ્ઢો થયો. હવે તેને એ વાત ડંખવા લાગી હતી કે મેં તો કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું જ નહીં. હું મરી જઈશ ત્યારે કોઈ મારું સારું નહીં બોલે. નગરશેઠ મરણપથારીએ હતા ત્યારે તેણે તેના દીકરાને બોલાવ્યો અને કહ્યું કે હું મરી જાઉં પછી લોકો મને સારો કહે એવું કંઈક કરજે, જેથી મારા આત્માને શાંતિ મળે.
પિતા ગુજરી ગયા. દીકરો નગરશેઠ બન્યો. દીકરાને વિચાર આવતા કે બાપની ઇચ્છા કેવી રીતે પૂરી કરું? શું કરું તો બાપને બધા સારો માણસ હતો એવું કહે. આખરે તેને એક વિચાર આવ્યો. બાપે ગામમાં જે કૂવો ખોદાવ્યો હતો એ પુરાવી દીધો. લોકોને પાણી મળતું બંધ થઈ ગયું. આખું ગામ બોલવા લાગ્યું કે આના કરતાં તો એનો બાપ સારો હતો. દીકરાને થયું કે આખરે મારા બાપને લોકોએ સારો કહ્યો ખરા. માણસ પોતાનું ધાર્યું કેવી રીતે કરે છે તેના પરથી તેના સંસ્કારો નક્કી થતા હોય છે. તમે વારસામાં જે મૂકી જાવ છો એ જ અંતે તો બહાર આવતું હોય છે. તમે જો દુનિયાને સારી જોવા ઇચ્છતા હો તો સારા થવાની શરૂઆત તમારાથી કરો.
બધામાં ગણતરીઓ ન માંડો. કોઈની સંવેદના ન સ્પર્શે તો સમજવું કે તમે સજીવ નથી. દિલની વાત હોય ત્યારે દિમાગને આરામ આપો. જિંદગીમાં નફો-નુકસાન નથી હોતું, ખીલવાનું અને મૂરઝાવવાનું હોય છે. તમારે કોઈના દિલને સ્પર્શવું છે? તો પહેલાં તમારા દિલને સાફ રાખો. કોઈને સમજવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે આપણે આપણને સમજતાં હોવા જોઈએ. આપણે સારા નહીં બનીએ ત્યાં સુધી આપણને કંઈ જ સારું લાગવાનું નથી.

Monday, August 26, 2013

Increasing professionalism in society shows reduced socialism/humanity

દિલ અને દિમાગનું દ્વંદ્વ સતત ચાલતું રહે છે. આપણે બધા બહુ જ ડિપ્લોમેટિક થતાં જઈએ છીએ. દરેક બાબતના પ્લસ અને માઇનસનો વિચાર કરતી વખતે આપણે ક્યારેય એ નથી જોતાં કે તેનાથી આપણાં સંબંધો અને લાગણીના ગુણાકાર થશે કે ભાગાકાર? દરેક વાતમાં ફાયદો જ જોવાનું ઘણી વખત નુકસાનકારક સાબિત થતું હોય છે. સંબંધોની બાબતમાં આ વાત સૌથી વધુ લાગુ પડે છે. આપણી ગણતરીઓ જ આપણું વ્યક્તિત્વ છતું કરતી હોય છે.
તેને તું બહુ જ ટેક્ટફુલી ટ્રીટ કરજે. કોઈ વ્યક્તિને કંઈક સમજાવવાનું હોય કે કોઈ વાતે મનાવવાની હોય ત્યારે આપણે આવા શબ્દો વાપરીએ છીએ. ટેક્ટફુલી એટલે શું? માત્ર દિમાગનો ઉપયોગ કરીને કામ કઢાવવું? ધંધો, વ્યવસાય અને રોજગારના નિયમો સંબંધોમાં વાપરી ન શકાય. બધી ટ્રીક બધી જગ્યાએ લાગુ ન પડી શકે. તારે શું કરવું છે? એવું આપણે કોઈને પૂછીએ ત્યારે અંદરખાને તો આપણે તેની પાસે જે કરાવવું હોય એ જ વાત ગળે ઉતરાવવાના પેંતરા રચતા હોઈએ છીએ.
માણસની ઉંમર વધે એમ એ દિલને બદલે દિમાગનો વધુ ઉપયોગ કરતો થઈ જાય છે? કદાચ હા, કારણ કે એને દુનિયાના અનુભવો હોય છે. એટલે જ કદાચ દિલથી વિચારતો માણસ પણ ધીમે ધીમે દુનિયા જેવો જ થઈ જાય છે. જનરેશન ગેપ શું છે?જ્યારે આપણાથી નાના લોકો દિલથી વિચારતા હોય ત્યારે આપણે દિમાગને કામે લગાડતા હોઈએ છીએ. જે લોકોને દિલથી જીવવું હોય એની જિંદગીમાં આપણે દિમાગ વચ્ચે લાવીને એની જિંદગીને ખલેલ પહોંચાડીએ છીએ.
સમજદારીનો મતલબ સ્વાર્થી થઈ જવું નથી. હવે તો કોઈ માણસ આપણને સલાહ આપે ત્યારે પણ આપણને એવો સવાલ થાય છે કે એમાં એનો કોઈ સ્વાર્થ તો નથીને? એ માણસ મને આવી સલાહ શા માટે આપે છે? આપણને કેમ એવું નથી થતું કે એ માણસ મારું ભલું ઇચ્છે છે એટલે આવું કહે છે? કારણ કે ભલું ઇચ્છવાવાળા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે.
પ્રોફેશનાલિઝમ આજના આધુનિક સમયમાં સૌથી વધુ વપરાતો શબ્દ છે. કોર્પોરેટ કલ્ચર અને પ્રોફેશનાલિઝમ જાણે પર્યાય બની ગયાં છે. ડોન્ટ મિક્સ પ્રોફેશનલ અને પર્સનલ રિલેશન્સ એવું આપણે ઘણી વખત બોલીએ છીએ અને સાંભળીએ છીએ. સવાલ એ થાય કે પ્રોફેશનાલિઝમ એટલે શું ? માત્ર કામનું અને દામનું જ વિચારવાનું? ઓફિસમાં સાથે કામ કરતો માણસ માત્ર નોકરીના સમય પૂરતો જ મર્યાદિત છે? ટાર્ગેટ, એચિવમેન્ટ્સ અને ગોલ સેટિંગ જ બધુ છે? ઓફિસમાં માત્ર કામની જ વાત આપણે કરતાં થઈ ગયા છીએ, કામની વાત આવે ત્યારે લોકો કોઈની મજબૂરી કે વ્યથા પણ સમજવા હવે તૈયાર નથી. જો ભાઈ, તારા ઘરે જે પ્રોબ્લેમ હોય તે પણ અહીં તો તારે પર્ફોમ કરવાનું જ છે, એવું હવે સંભળાવવા લાગ્યું છે. વાત સાચી છે. પર્ફોમ તો કરવું જ પડે છે. પણ એ જ વાતને દિમાગને બદલે દિલથી ટેકલ ન કરી શકાય?
આપણે બધા જ કહીએ છીએ કે ઓફિસની વાતને ઘરમાં ન લઈ જવી અને ઘરની વાતને ઓફિસમાં નહીં લઈ જવાની. આ વાત મેનેજમેન્ટની દૃષ્ટિએ સાચી અને થોડા ઘણાં અંશે વાજબી પણ લાગે છે, પરંતુ આવું સોએ સો ટકા શક્ય છે? ના.. ઘરે પત્ની સાથે ઝઘડો થયો હોય તો ઓફિસના કામ વખતે એના વિચારો આવવાના જ છે, અને ઓફિસમાં જો બોસે ખખડાવ્યા હોય તો ઘરે છોકરાંવને રમાડતી વખતે મૂડ ખરાબ જ હોવાનો. માણસ મશીન નથી કે તરત સ્વીચ ઓફ કે સ્વીચ ઓન કરી દેવાય. હ્યુમન રિલેશન માત્ર એચઆર પોલિસી સુધી જ મર્યાદિત રહી ન શકે. મોટિવેશનનું મહાત્મ્ય આપણે સમજવા લાગ્યા છીએ. પણ માત્ર દિમાગના ઉપયોગથી કોઈનું દિલ જીતી શકાતું નથી. વિઝન અને મિશન સ્ટેટમેન્ટથી જ જીતી શકાતું હોત તો દરેક કંપની આજે ટોપ પર હોત. તમારા વિઝનમાં દિલની દૃષ્ટિ છે? તમારા મિશનમાં મનનો કોઈ મતલબ છે? પ્રોફેશનાલિઝમની વ્યાખ્યા આપણે નવેસરથી સમજવાની જરૂર છે. સંવેદનાને જીત્યા વગર સફળતા મળવાની નથી. હવે નોકરી બદલવાનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે આપણે પ્રોફેશનલ થઈ ગયા છીએ. જૂની નોકરીમાં સાથે કામ કરતાં કેટલા લોકો આપણને યાદ હોય છે? નોકરી બદલવાની સાથે મોબાઈલની ફોનબુક પણ બદલાઈ જાય છે. આપણા સંબંધો કેટલા બધા ખોખલા થઈ ગયા છે?
આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણું ધાર્યું પાર પાડવા માટે આપણે ખોટા રસ્તા તો નથી અપનાવતાને? એક વાર્તા સાંભળો. એક ગામમાં એક નગરશેઠ હતા. તેમણે કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું ન હતું. આખા ગામમાં તેની છાપ બદમાશ, સ્વાર્થી અને લુચ્ચાની હતી. આખી જિંદગીમાં તેણે એક જ સારું કામ કર્યું હતું. પીવાના પાણી માટે ગામમાં કૂવો ખોદાવ્યો હતો. ગામના લોકો એ કૂવામાંથી પીવાનું પાણી મેળવતા હતા. જો કે પછી નગરશેઠે લોકોને ખંખેરવાના એટલા બધા ધંધા કર્યા હતા કે કોઈ તેના વિશે સારું બોલતું ન હતું. નગરશેઠ બુઢ્ઢો થયો. હવે તેને એ વાત ડંખવા લાગી હતી કે મેં તો કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું જ નહીં. હું મરી જઈશ ત્યારે કોઈ મારું સારું નહીં બોલે. નગરશેઠ મરણપથારીએ હતા ત્યારે તેણે તેના દીકરાને બોલાવ્યો અને કહ્યું કે હું મરી જાઉં પછી લોકો મને સારો કહે એવું કંઈક કરજે, જેથી મારા આત્માને શાંતિ મળે.
પિતા ગુજરી ગયા. દીકરો નગરશેઠ બન્યો. દીકરાને વિચાર આવતા કે બાપની ઇચ્છા કેવી રીતે પૂરી કરું? શું કરું તો બાપને બધા સારો માણસ હતો એવું કહે. આખરે તેને એક વિચાર આવ્યો. બાપે ગામમાં જે કૂવો ખોદાવ્યો હતો એ પુરાવી દીધો. લોકોને પાણી મળતું બંધ થઈ ગયું. આખું ગામ બોલવા લાગ્યું કે આના કરતાં તો એનો બાપ સારો હતો. દીકરાને થયું કે આખરે મારા બાપને લોકોએ સારો કહ્યો ખરા. માણસ પોતાનું ધાર્યું કેવી રીતે કરે છે તેના પરથી તેના સંસ્કારો નક્કી થતા હોય છે. તમે વારસામાં જે મૂકી જાવ છો એ જ અંતે તો બહાર આવતું હોય છે. તમે જો દુનિયાને સારી જોવા ઇચ્છતા હો તો સારા થવાની શરૂઆત તમારાથી કરો.
બધામાં ગણતરીઓ ન માંડો. કોઈની સંવેદના ન સ્પર્શે તો સમજવું કે તમે સજીવ નથી. દિલની વાત હોય ત્યારે દિમાગને આરામ આપો. જિંદગીમાં નફો-નુકસાન નથી હોતું, ખીલવાનું અને મૂરઝાવવાનું હોય છે. તમારે કોઈના દિલને સ્પર્શવું છે? તો પહેલાં તમારા દિલને સાફ રાખો. કોઈને સમજવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે આપણે આપણને સમજતાં હોવા જોઈએ. આપણે સારા નહીં બનીએ ત્યાં સુધી આપણને કંઈ જ સારું લાગવાનું નથી. ~ લખાણ દિપક શાહ